ધ્યાનયોગ - શ્લોક શ્લોક 26
ધ્યાનયોગ
શ્લોક 26
યતો યતો નિશ્ચરતિ મનશ્ચઞ્ચલમસ્થિરમ્ |
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્ ||૬-૨૬||
અનુવાદ
જયારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે, ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્ત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે.