ધ્યાનયોગ - શ્લોક શ્લોક 24 અને 25
શ્લોક 24 અને 25
સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ |
મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ ||૬-૨૪||
શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા |
આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિઞ્ચિદપિ ચિન્તયેત્ ||૬-૨૫||
અનુવાદ
જે પ્રમાણે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે.