ધ્યાનયોગ - શ્લોક શ્લોક 15
શ્લોક 15
યુઞ્જન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ |
શાન્તિં નિર્વાણપરમાં મત્સંસ્થામધિગચ્છતિ ||૬-૧૫||
અનુવાદ
તેના પર દૃઢતાપૂર્વક બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને, મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેણે શરીર, ગરદન અને શિરને એક સીધી રેખામાં દૃઢતાપૂર્વક સ્થિત કરીને આંખનાં હલન ચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ.