ધ્યાનયોગ - શ્લોક શ્લોક 13 અને 14
શ્લોક 13 અને 14
સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ |
સમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્ ||૬-૧૩||
પ્રશાન્તાત્મા વિગતભીર્બ્રહ્મચારિવ્રતે સ્થિતઃ |
મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ ||૬-૧૪||
અનુવાદ
યોગ સાધના કરવા માટે કુશ, મૃગચર્મ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ. આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ.