કર્મયોગ - શ્લોક શ્લોક 39
શ્લોક 39
આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા |
કામરૂપેણ કૌન્તેય દુષ્પૂરેણાનલેન ચ ||૩-૩૯||
અનુવાદ
આથી, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઈન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુનો વધ કરી દે, જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મ-સાક્ષાત્કારનો વિનાશ કરે છે.