ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 15
શ્લોક 15
રજસિ પ્રલયં ગત્વા કર્મસઙ્ગિષુ જાયતે |
તથા પ્રલીનસ્તમસિ મૂઢયોનિષુ જાયતે ||૧૪-૧૫||
અનુવાદ
જયારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કર્તા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે, ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે.