ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 16
શ્લોક 16
કર્મણઃ સુકૃતસ્યાહુઃ સાત્ત્વિકં નિર્મલં ફલમ્ |
રજસસ્તુ ફલં દુઃખમજ્ઞાનં તમસઃ ફલમ્ ||૧૪-૧૬||
અનુવાદ
શરીર સાથે સંબંધિત માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોથી ગુણાતીત થઈને, વ્યક્તિ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે.