ધ્યાનયોગ - શ્લોક શ્લોક 7 અને 8
શ્લોક 7 અને 8
જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ |
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ ||૬-૭||
જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ |
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ||૬-૮||
અનુવાદ
યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે. આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે.