ધ્યાનયોગ - શ્લોક શ્લોક 43
શ્લોક 43
તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્ |
યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન ||૬-૪૩||
અનુવાદ
હે મહાબાહુ શ્રીકૃષ્ણ! શું યોગના માર્ગેથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્નભિન્ન વાદળોની જેમ નષ્ટ થઈ જતો નથી?