ધ્યાનયોગ - શ્લોક શ્લોક 42
શ્લોક 42
અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્ |
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્ ||૬-૪૨||
અનુવાદ
અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનું આરંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે?