કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 13
કર્મસંન્યાસયોગ
શ્લોક 13
સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી |
નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ ||૫-૧૩||
અનુવાદ
જે દેહધારી જીવાત્માઓ આત્મ-સંયમી અને વિરક્ત હોય છે, તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે.