મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 60
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 60
સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધઃ સ્વેન કર્મણા |
કર્તું નેચ્છસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોપિ તત્ ||૧૮-૬૦||
અનુવાદ
હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી, તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ.