મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 55
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 55
ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્ત્વતઃ |
તતો માં તત્ત્વતો જ્ઞાત્વા વિશતે તદનન્તરમ્ ||૧૮-૫૫||
અનુવાદ
કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્યરૂપે જાણી શકે છે. પશ્ચાત્, મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે.