દૈવાસુરસમ્પદ્વિભાગયોગ - શ્લોક શ્લોક 11 અને 12
શ્લોક 11 અને 12
ચિન્તામપરિમેયાં ચ પ્રલયાન્તામુપાશ્રિતાઃ |
કામોપભોગપરમા એતાવદિતિ નિશ્ચિતાઃ ||૧૬-૧૧||
આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ |
ઈહન્તે કામભોગાર્થમન્યાયેનાર્થસઞ્ચયાન્ ||૧૬-૧૨||
અનુવાદ
તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે, જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે. તેમ છતાં, તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે.