ગુણત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
સત્ત્વં રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિસમ્ભવાઃ |
નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ્ ||૧૪-૫||
અનુવાદ
આમાંથી સત્ત્વ ગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે.