વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 51
શ્લોક 51
અર્જુન ઉવાચ |
દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન |
ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ||૧૧-૫૧||
અનુવાદ
ભગવાને કહ્યું: તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેનાં દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગનાં દેવતાઓ પણ તેનાં દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોનાં અધ્યયનથી કે ન તો તપ, દાન કે હોમ-હવનથી પણ જોઈ શકાય છે.