વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 52
શ્લોક 52
શ્રીભગવાનુવાચ |
સુદુર્દર્શમિદં રૂપં દૃષ્ટવાનસિ યન્મમ |
દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાઙ્ક્ષિણઃ ||૧૧-૫૨||
અનુવાદ
હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે, મારી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરીને, હે પરંતપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે.