વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 53
શ્લોક 53
નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા |
શક્ય એવંવિધો દ્રષ્ટું દૃષ્ટવાનસિ માં યથા ||૧૧-૫૩||
અનુવાદ
જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિત પણે મને પામે છે.