વિભૂતિયોગ - શ્લોક શ્લોક 26 અને 27
શ્લોક 26 અને 27
અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ |
ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ||૧૦-૨૬||
ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ |
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ||૧૦-૨૭||
અનુવાદ
અશ્વોમાં મને ઉચ્ચૈ: શ્રવા જાણ, જે અમૃત માટે થયેલાં સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું.