અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
અન્તકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્ |
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ ||૮-૫||
અનુવાદ
હે કુંતીપુત્ર, મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે, કારણ કે, તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે.