જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 30
શ્લોક 30
સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ |
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ||૭-૩૦||
અનુવાદ
જેઓ મને અધિભૂત (માયાનું ક્ષેત્ર) અને અધિદૈવ (સ્વર્ગીય દેવો) તેમજ અધિયજ્ઞ (સર્વ યજ્ઞ-કાર્યના સ્વામી)નાં સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે.