જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 29
શ્લોક 29
જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે |
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ||૭-૨૯||
અનુવાદ
જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મ, પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે.