કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 11
કર્મસંન્યાસયોગ
શ્લોક 11
કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ |
યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે ||૫-૧૧||
અનુવાદ
યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે.