કર્મયોગ - શ્લોક શ્લોક 4
કર્મયોગ
શ્લોક 4
ન કર્મણામનારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરુષોઽશ્નુતે |
ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ ||૩-૪||
અનુવાદ
કોઈપણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે.