સાંખ્યયોગ - શ્લોક શ્લોક 1
સાંખ્યયોગ
શ્લોક 1
સઞ્જય ઉવાચ |
તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ ||૨-૧||
સંજય ઉવાચ
અનુવાદ
સંજયે કહ્યું: કરુણાથી વિહ્વળ થયેલા, શોકયુક્ત મનવાળા, અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને, શ્રી કૃષ્ણ નીચે મુજબના વચનો બોલ્યા.