મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 40
શ્લોક 40
ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ |
સત્ત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ ||૧૮-૪૦||
અનુવાદ
સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈપણ એવો જીવ નથી, જે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય.