શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 16
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 16
મનઃ પ્રસાદઃ સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહઃ |
ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે ||૧૭-૧૬||
અનુવાદ
વિચારોની નિર્મળતા, સૌમ્યતા, મૌન, આત્મ-સંયમ તથા ઉદ્દેશ્યની પવિત્રતા—આ સર્વને મનની તપશ્ચર્યા કહેવામાં આવે છે.