શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 12
શ્રદ્ધાત્રયવિભાગયોગ
શ્લોક 12
અભિસન્ધાય તુ ફલં દમ્ભાર્થમપિ ચૈવ યત્ |
ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસમ્ ||૧૭-૧૨||
અનુવાદ
હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ.