શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 13
શ્લોક 13
વિધિહીનમસૃષ્ટાન્નં મન્ત્રહીનમદક્ષિણમ્ |
શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે ||૧૭-૧૩||
અનુવાદ
જે યજ્ઞ શ્રદ્ધા રહિત હોય અને શાસ્ત્રોક્ત આજ્ઞાઓથી વિપરીત હોય, જેમાં પ્રસાદનું વિતરણ ન થયું હોય, વૈદિક મંત્રોનો નાદઘોષ ન થયો હોય તથા દાન-દક્ષિણા અર્પણ ન થયા હોય તેને તમોગુણી યજ્ઞ ગણવામાં આવે છે.