શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 14
શ્લોક 14
દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્ |
બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે ||૧૭-૧૪||
અનુવાદ
પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, વિદ્વાન અને વડીલોની પૂજા—જયારે શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા સાથે કરવામાં આવે છે—ત્યારે તેને શારીરિક તપશ્ચર્યા કહેવામાં આવે છે.