દૈવાસુરસમ્પદ્વિભાગયોગ - શ્લોક શ્લોક 7
શ્લોક 7
પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જના ન વિદુરાસુરાઃ |
ન શૌચં નાપિ ચાચારો ન સત્યં તેષુ વિદ્યતે ||૧૬-૭||
અનુવાદ
જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે, તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી. તેથી, તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદ્દઆચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે.