દૈવાસુરસમ્પદ્વિભાગયોગ - શ્લોક શ્લોક 8
શ્લોક 8
અસત્યમપ્રતિષ્ઠં તે જગદાહુરનીશ્વરમ્ |
અપરસ્પરસમ્ભૂતં કિમન્યત્કામહૈતુકમ્ ||૧૬-૮||
અનુવાદ
તેઓ કહે છે કે, “જગત પૂર્ણ સત્ય રહિત, આધાર રહિત (નૈતિક વ્યવસ્થા માટે), ભગવાન રહિત (જેમણે સર્જન કર્યું હોય કે નિયંત્રણ કરતા હોય) છે. તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી.”