પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 6
પુરુષોત્તમયોગ
શ્લોક 6
ન તદ્ભાસયતે સૂર્યો ન શશાઙ્કો ન પાવકઃ |
યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ||૧૫-૬||
અનુવાદ
ન તો સૂર્ય કે ન ચંદ્ર કે ન અગ્નિ મારા પરમ ધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત્ કોઈ આ માયિક વિશ્વમાં પુન: પરત આવતું નથી.