વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 48
શ્લોક 48
ન વેદયજ્ઞાધ્યયનૈર્ન દાનૈર્-
ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ |
એવંરૂપઃ શક્ય અહં નૃલોકે
દ્રષ્ટું ત્વદન્યેન કુરુપ્રવીર ||૧૧-૪૮||
અનુવાદ
તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુન: મને મારા સાકાર સ્વરૂપમાં જો.