ગીતા ધ્યાન - શ્લોક શ્લોક 2
શ્લોક 2
નમોઽસ્તુતે વ્યાસ વસલબુદ્ધ
ફુલ્લરવિન્દયાત્પત્રનેત્ર
યેન ત્વયા ભરથૈલપૂર્ણા
પ્રજ્જવલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ
અનુવાદ
વેદવ્યાસ મહર્ષિને નમન, જેમણે મહાભારતરૂપ તેલથી જ્ઞાનનો દીપ પ્રગટાવી જગતને પ્રકાશિત કર્યું; જેમની આંખો વિક્સેલા કમળપાંદડાં સમાન છે અને જેમની બુદ્ધિ વિશાળ છે.