રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 26
શ્લોક 26
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ |
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ ||૯-૨૬||
અનુવાદ
હે કુંતીપુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપશ્ચર્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર.