રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 27
શ્લોક 27
યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ |
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ||૯-૨૭||
અનુવાદ
તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોનાં બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ-યોગ દ્વારા તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ.