અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 26
શ્લોક 26
શુક્લકૃષ્ણે ગતી હ્યેતે જગતઃ શાશ્વતે મતે |
એકયા યાત્યનાવૃત્તિમન્યયાવર્તતે પુનઃ ||૮-૨૬||
અનુવાદ
।।૮. ૨૬।।જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ માર્ગો સનાતન મનાયા છે. આમાંના એક (શુક્લ) દ્વારા (સાધક) અપુનરાવૃત્તિને તથા બીજા (કૃષ્ણ) દ્વારા પુનરાવૃત્તિને પ્રાપ્ત થાય છે.