જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 25
જ્ઞાનવિજ્ઞાનયોગ
શ્લોક 25
નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ |
મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ ||૭-૨૫||
અનુવાદ
મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી, મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે, તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું.