જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 18
શ્લોક 18
ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ |
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ||૭-૧૮||
અનુવાદ
વાસ્તવમાં, એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિઃસંદેહ ઉદાર મનવાળા છે. પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છે.