ધ્યાનયોગ - શ્લોક શ્લોક 31
શ્લોક 31
સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ |
સર્વથા વર્તમાનોઽપિ સ યોગી મયિ વર્તતે ||૬-૩૧||
અનુવાદ
ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જયારે જયારે ભટકતું હોય, ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ.