ધ્યાનયોગ - શ્લોક શ્લોક 28
ધ્યાનયોગ
શ્લોક 28
યુઞ્જન્નેવં સદાત્માનં યોગી વિગતકલ્મષઃ |
સુખેન બ્રહ્મસંસ્પર્શમત્યન્તં સુખમશ્નુતે ||૬-૨૮||
અનુવાદ
આ અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી. આ પ્રમાણે સ્થિત થયેલ મનુષ્ય મોટામાં મોટી આપત્તિમાં પણ વિચલિત થતો નથી.