જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 8
જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્લોક 8
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ |
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ||૪-૮||
અનુવાદ
ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મનાં સિદ્ધાંતોની પુન: સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાઉં છું.