જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 7
જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્લોક 7
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ||૪-૭||
અનુવાદ
જયારે જયારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન! ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું.