જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 33
શ્લોક 33
શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરન્તપ |
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ||૪-૩૩||
અનુવાદ
આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ. તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.