જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 32
શ્લોક 32
એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે |
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાનેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે ||૪-૩૨||
અનુવાદ
હે શત્રુઓનું દમન કરનાર! જ્ઞાનયજ્ઞ કોઈપણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. હે પાર્થ! અંતત: સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે.