જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 27
જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્લોક 27
સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે |
આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે ||૪-૨૭||
અનુવાદ
કેટલાક, જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે.