જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 18
શ્લોક 18
કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ |
સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ||૪-૧૮||
અનુવાદ
જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે, તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારનાં કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમનાં સર્વ કર્મોનાં નિષ્ણાત છે.