જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 17
જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્લોક 17
કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ |
અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ||૪-૧૭||
અનુવાદ
તારે ત્રણેય કર્મો—સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ—ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે.