જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 16
શ્લોક 16
કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ |
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ||૪-૧૬||
અનુવાદ
કર્મ શું છે અને અકર્મ શું છે? જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ.